રણજીત સિંહના દરબારના નવ રત્નો

ફકીર અઝીઝુદીન –  વિદેશ પ્રધાન

હકીમ નુરુદ્દીન      –   શસ્ત્રા ગારના વડા

રાજા દીનાનાથ – નાણા પ્રધાન

ખુશાલ સિંહ – શાહી સરભરા અને સમારંભોના વડા નિયામક

ધ્યાન સિંહ – મુખ્ય પ્રધાન

મોહકમચન્દ – સર સેનાપતિ

હરિસિંહ નવલા  –     અશ્વદળના સેનાપતિ

દીવાન ચંદ – પાયદળના સેનાપતિ

રાજા હીરાસિંહ – અંગત સલાહકાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો